मैं योगेश जाधव (उच्च माध्यमिक शिक्षक, लेखक, कवि) अपने वेबपेज DNYAN SAGAR में आपका स्वागत करता हूं|

spipa admission gujrat 2024-25

પરીક્ષાલક્ષી વિગતવાર જાહેરાત

યુ.પી.એમ.સી સિવિલ સર્વિલીઝ પરીક્ષા ૨૦૨૪ IAS, IPS, IFS  તેમજ બીજી ગ્રુપ "A" કેન્દ્રીય સેવા માટે પ્રશિક્ષણવર્ગ ૨૦૨૪-૨૫

આ ગુજરાત સરકાર ધ્વરા સંચાલિત પ્રશિક્ષણ વર્ગ છે. નોકરી માટેની જાહેરાત નથી.

               યુ.પી.એસ.સી. દ્રારા લેવાતી સિવિલ સર્વિસીઝ પરીક્ષા માટે સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા (સ્પીપા), અમદાવાદ ગુજરાતના ઉમેદવારોને વિનામૂલ્યે તાલીમ આપે છે. જે અન્યવે યુ.પી.એસ.સી. સિવિલ સર્વિસીઝ પરીક્ષા ૨૦૨૪ (IAS, IPS, IPS etc.) તેમજ બીજી ગ્રૂપ “A” કેન્દ્રીય સેવાઓની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટેના પક્ષિણ વર્ગ 2024-25 ની પ્રવેશ પરીક્ષા ૨૦૨૪ માટે સ્પીપા દ્વારા ઓનલાઇન અરજીતો મંગાવવામાં આવે છે. જે અન્વયે ઉમેદવારે  વેબસાઇટ પર તા.૦૧/૦૫/૨૦૨૪ (બપોરે ૧૪.૦૦ કલાકથી) થી તા.૩૧/૦૫/૨૦૨૪ (સમય સત્રના ૨૩:૫૯ કલાક સુધી) સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે,

       ઉક્ત વિગત અન્વયે બોનનઇન અરજી કરતાં પહેલા તમામ ઉમેદવારોએ નીચેની વિગતો ધ્યાને લેવી.

ઉક્ત જણાવેલ પ્રશિક્ષણવર્ગ ૨૪-૨૫ માટેની વિગત નીચે મુજબ છે.

- સ્પીપા, અમદાવાદ અને તેના નિયંત્રણ હેઠળના તાલીમ કેન્દ્રો ખાતે તાલીમ કેન્દ્ર દીઠ ગુજરાત સરકારની પ્રવર્તમાન અનામત નીતિ મુજબ ભરવામાં આવનાર તાલીમાર્થીઓની સંખ્યા (ફાળવેલ રાખ્યાબળની વિગત) નો ઉલ્લેખ મા વિગતવાર જાહેરાતમાં કરવામાં આવેલ નથી, તેની જાહેરાત પ્રવેશ પરીક્ષાના અંતિમ પરીણામની સાથે પ્રસિધ્ધ કરવામાં આવશે જેની સર્વે ઉમેદવારીખે નોંધ લેવી

શોકસિક લાયકાત અને પાત્રતા :

શૈક્ષણિક લાયકાત: 

  1. કેન્દ્ર મરદાર કે રાજ્ય સરકાર દ્વરા કાયદાથી પિત માન્ય યુનિવર્સીટી, ડીમ્ડ યુનિવર્સીટીમાંથી સ્નાતક થયેલ હોવા જોઇએ.
  2. જે ઉમેદવારો સ્નાતક કક્ષાના છેલ્લા વર્ષના છેલ્લા સેમેસ્ટરમાં હૉય તે પણ અરજી કરી શકશે. (સ્નાતક કક્ષાના છેલ્લા વર્ષના છેલે સેમેસ્ટરમાં હોય તેવા ઉમેદવારોની પરીક્ષા યોજાયેલ નાં હોય, પરીણામ જાહેર થયેલ ના હોય તો તેવા સંજોગોમાં તેવા ઉમેદવરોને પ્રવેશ સંબંધિત સંસ્થાનો નિર્ણય આખરી રહેશે )
  3.  આ તાલીમ માં જે ઉમેદવારની માતૃભાષા ગુજરાતી હોય અથવા જે ઉમેદવારોએ માધ્યમિક અથવા ઉચ્ચત્તર માધ્યમિક પરીક્ષા ગુજરાતમાંથી પાસ કરી હોય અથવા સ્નાતક કક્ષાની પરીક્ષા ગુજરાતમાંથી પાસ કરેલ હોય અથવા ગુજરાતમાં પાંચ વર્ષનો વસવાટ કરેલ હોય અને હાલ ગુજરાતમાં સ્થાયી હોય તેવા ઉમેદવારી આ તાલીમવર્ગમાં દાખલ થવા માટે લેવામાં આવતી પ્રવેશ પરીકામાં અરજી કરી શકશે
  4. જાહેરાતમાં દર્શાવેલ તમાંમ કેટેગીના ઉમેદવારીના કિસ્સામાં શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, સંબંધિત જાતિ પ્રમાણપત્રો સામાજીક-શૈક્ષણિક પછાત ઉમેદવારી માટેનું નોન-ક્રીમીલેયર સર્ટીફિકેટ આર્થિક રીતે નબળા વર્ગો (F) માટે પાત્રતા પ્રમાણપત્ર તથા અન્ય તમામ ડોક્યુમેન્ટસ સંસ્થા દ્વારા જે તારીખે રજૂ કરવા જણાવવામાં આવે તે તારીખની સ્થિતિએ સરકારશ્રીની પ્રવર્તન સૂચનાઓના અનુસંપને ધ્યાનમા લેવામાં આવશે,

વયમર્યાદા: (તા.૦૧/૦૮/૨૦૨૫ ની સ્થિતિએ)

  • ઓછામાં ઓછા ૨૧ વર્ષ અને વધુમાં વધુ 32 વર્ષ સુધી
  • બિનઅનામત (Giral Careery) અને અર્થિક રીતે નબળા વર્ગ (nomiery Weaker Serilot| ના ઉમેદવારોને ઉપલી વચર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર થશે નહી.
  • સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ (SEBC)  ના ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં વધુમાં વધુ ત્રણ વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે.
  • અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) ના ઉમેદવારોને  ઉપલી વયમર્યાદામાં વધુમાં વધુ પાંચ વર્ષની છૂટ મળવાપાત્ર થશે,
  • અધ ઉમેદવાર અને ધરીરિક વિકલાંગ ઉમેદવારને ઉપલી વયમર્યાદામાં મળવાપાત્ર છૂટછાટ ઉપરાંત વધુમાં વધુ દસ વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે.
  • વધુ માહિતી માટે ઓફીશીયલ જાહેરાત વાંચો.

 પરીક્ષા ફી

  • તમામ કેટેગરીના તમામ ઉમેદવારીખે પ્રવેશ પરીક્ષાની ફી ભરવી ફરજિયાત છે. અન્યથા પ્રવેશ પરીક્ષામાં બેસી શકાશે નહીં. પ્રવેશ પરીક્ષા ફી NonRefundable છે.
  • સામાન્ય વર્ગ (General Caur) ના ઉમેદવારોએ પરીક્ષા  ફી ૩૦૦/- (Num Refininle .ભરવાના રહેશે.
  • અનુ.જાતિ. અનુ જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો, ખાદ્યક રીતે નબળા વર્ગો, દિવ્યાંગ {The light of Vern with Dinubilities Act-201ડની જોગવાઇ મુજબના ઉમેદવારો, માજી સૈનિકોએ પરીક્ષા ફી પેટે રૂ.100. (Non Refundable) ભરવાના રહેશે, 

પ્રથમ પ્રવેશ પરીક્ષા ની તારીખ : 


પરીક્ષાનો સિલેબસ :
હોલ ટીકીટ :
તા.૨૩/૦૬/૨૦૨૪, રવિવારના રોજ યોજાનાર પ્રથમ તબક્કાની હેતુલક્ષી પરીક્ષા માટે પ્રવેશ પરીક્ષા ફી ભરનાર અરજદાર વેબસાઇટ પરથી પ્રવેશપત્ર (Hall Ticket) તા.૧૨-૦૬-૨૦૨૪ (બપોરે ૧૪:૦૦ કલાક)થી તા.૨૩-૦૬-૨૦૨૪ (સવારના ૧૦:૩૦ કલાક સુધી) સુધી ડાઉનલોડ કરી શકશે.

દ્વિતીય તબક્કો: નિબંધ કસોટી

પ્રથમ તબક્કાનો પેપર ૧: General Studies-1 અને પેપર ૨: General Studies-2 (CSAT) ના મેળવેલ કુલ ગુણના આધારે કેટેગરી વાઇઝ મેરીટ મુજબ, અત્રેની પરીક્ષા સમિતિ દ્વારા નિયત થયેલ મિનિમમ પાસીંગ માર્ક્સ અને સંખ્યાબળના આધારે દ્વિતીય તબક્કાની પરીક્ષા માટે પસંદગી પામેલ ઉમેદવારોને બોલાવવામાં આવશે. દ્વિતીય તબક્કા માટે પસંદગી પામેલ ઉમેદવારોનું લિસ્ટ સંસ્થાની વેબસાઇટ પર પ્રસિધ્ધ કરવામાં આવશે. બીજા તબક્કાની નિબંધ કસોટી અંદાજીત માહે જુલાઇ/ઓગષ્ટ- ૨૦૨૪માં આયોજીત કરવામાં આવશે.

દ્વિતીય તબક્કો: નિબંધ કસોટી (Essay Test), ગુણ: 100, સમય: દોઢ કલાક (અંદાજિત ૧૦૦૦ શબ્દોની મર્યાદામાં એક નિબંધ લખવાનો રહેશે.)

અંતિમ પરીણામ: પ્રથમ તબક્કાની વૈકલ્પિક MCQ Base d હેતુલક્ષી પ્રકારની પરીક્ષાના (પેપર-૧ જનરલ સ્ટડીઝના ૨૦૦ ગુણ + પેપર-૨ એપ્ટીટ્યુડના ૧૦૦ ગુણ = ૩૦૦ ગુણ) અને દ્વિતીય તબક્કાની (નિબંધ કસોટી ૧૦૦ ગુણ) એમ બંને તબક્કાના મળીને કુલ ૪૦૦ ગુણના આધારે નિબંધ કસોટીમાં ઉપસ્થિત રહેલ ઉમેદવારોની તેઓએ પ્રાપ્ત કરેલ મેરીટયાદી સંસ્થાની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે. ત્યારબાદ રાજ્ય સરકારની પ્રવર્તમાન અનામતનીતિ મુજબ ઉમેદવારોના મેરીટ, કેટેગરી અને તાલીમકેન્દ્રની પસંદગીના પ્રેફરન્સ મુજબ સંબંધિત તાલીમકેન્દ્રો ખાતે સંખ્યાબળ ભરવામાં આવશે.

સ્પીપા-અમદાવાદ ખાતેના તાલીમવર્ગમાં પ્રવેશ મેળવનાર ઉમેદવારો (અમદાવાદ-ગાંધીનગર શહેર સિવાયના)ને સંસ્થાના નિયમોનુસાર ઉપલબ્ધતાના ધોરણે હોસ્ટેલ સવલત મળવાપાત્ર રહેશે.

મહત્વની તારીખો :
  • ઓનલાઈન ફોર્મ ભરવાની શુરુવાત : ૦૧/૦૫/૨૦૨૪
  • ઓનલાઈન ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ : ૩૧/૦૫/૨૦૨૪
  • પરીક્ષા ની તારીખ : ૨૩/૦૬/૨૦૨૪ (રવિવાર)
  • હોલ ટીકીટ  : ૧૨/૦૬/૨૦૨૪
વધુ માહિતી માટે ઓફીશીયલ નોટીફીકેશન વાંચો : click here 

Online Application: Apply Online 

Home page : click here 

               Follow me to get more such important information. And to stay connected with me, join the channel given below.

WhatsApp Group : Click here 

Telegram channel : Click here 

Download App  for daily update: click here 


Follow on google news : click here 

Whatsapp channel : click here

टिप्पण्या

Have any doubt ?
तुम्ही माझ्या DNYAN SAGAR -https://www.yogeshjadhave.com या वेबसाईट ला दिलेल्या प्रतिसादाबद्दल धन्यवाद !

संपर्क फॉर्म

पाठवा