मैं योगेश जाधव (उच्च माध्यमिक शिक्षक, लेखक, कवि) अपने वेबपेज DNYAN SAGAR में आपका स्वागत करता हूं|

પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) - સુરત મહાનગર પાલિકા આવાસ મકાન અરજી

 પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) - સુરત મહાનગર પાલિકા આવાસ મકાન અરજી 


સુરત મહાનગરપાલિકા ના પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાન માટે અરજી ફોર્મ જાહેર કરવામાં આવેલ છે. જે ઈચ્છુક ઉમેદવારને અરજી કરવાની હોય તેને નીચેની વિગત વાંચીને અરજી કરવું. 

મકાન ઉપલબ્ધતાની વિગત :


  •  અરજીફોર્મ કોટક મહિન્દ્રા બેંકની નીચે દર્શાવેલ શાખાઓ પરથી તા.૦૧/૧૨/૨૦૨૩ થી તા.૧૫/૦૧/૨૦૨૪ સુધીમાં (જાહેર રજાઓ સિવાય) બેંકના કામકાજના સમય દરમ્યાન રૂા. ૧૦૦/- નિયત ફી ભર્યેથી અરજી ફોર્મ મેળવી શકાશે તેમજ अरभीझोर्भ संपुर्ण लरीने पुरावा तेभ४ डीपोजीटना ३८.२०,०००/- "SURAT MUNICIPAL CORPORATION" नामनो PAYABLE AT SURAT ના ડિમાન્ડ ડ્રાફટ સાથે ઉપરોકત તારીખો દરમ્યાન નીચે દર્શાવેલ કોઈપણ શાખામાં જમા કરાવી શકાશે.
  • એક વ્યકિતને એક જ ફોર્મ આપવામાં આવશે.
  •  તા.૧૫/૦૧/૨૦૨૪ નાં રોજ સાંજે ૪:૦૦ કલાક પછી નીચે દર્શાવેલ શાખાઓ ઉપર કોઈપણ અરજી સ્વીકારવામાં આવશે નહી.
અરજી કરવાની મુદત :

અરજી શુરુ થશે : ૦૧/૧૨/2023 
અરજી કરવાની છેલ્લી તારીખ : ૧૫/૦૧/૨૦૨૪ 

અરજી ક્યાં મળશે અને ક્યાં જમા કરવાની છે ?
કોટક મહિન્દ્ર બેન્ક ની નીચે આપેલ બ્રાંચ માંથી અરજી ફોર્મ 100 રૂપિયા ભરીને મેળવી શકશો .
બ્રાંચ - 
(૧) લાલગેટ મેઈન રોડ, 
(૨) રીંગરોડ, 
(૩) સુર્યપ્લાઝા-ઉધના દરવાજા, 
(૪) આઈસીસી ટાવર- રીંગ રોડ, 
(૫) ઉધના રોડ, 
(૬) ઘોડદોડ રોડ, 
(૭) પીપલોદ, 
(૮) ભટાર રોડ, 
(૯) અડાજણ, 
(૧૦) એલ.પી.સવાણી, 
(૧૧) વેડરોડ, 
(૧૨) કતારગામ એવલોન, 
(૧૩)કતારગામ, 
(૧૪)વરાછા રોડ, 
(૧૫) હીરાબાગ, 
(૧૬)સરથાણા, 
(૧૭)કામરેજ, 
(૧૮) પુણા, 
(૧૯)કુંભારીયા, 
(૨૦) કડોદરા, 
(૨૧) કલોથ માર્કેટ, 
(૨૨) વેસુ, 
(૨૩) સીટી લાઈટ, 
(૨૪) સોસીયો સર્કલ, 
(૨૫) સચીન, 
(૨૬) અલથાણ શાખા.

આ વાત ધ્યાને લેશો :

(૧) અગાઉ ડ્રો થઈ ગયેલ પ્રધાનમંત્રી આવાસ યોજના (ફેઝ-૩,૪,૫) ની સ્કીમ કોડ નં. EWS-38, 41, 42, 43, 45, 47, 48, 49 અને 52 તથા પ્રધાનમંત્રી આવાસ યોજના (ફેઝ-૬) ની સ્કીમ કોડ નં.EWS-40, 53, 55 ના (ઉત્રાણથી ભેસ્તાન રેલ્વે લાઈન ઝુંપડપટ્ટીના અસરગ્રસ્તો સિવાયના) વેઈટીંગ લીસ્ટના લાભાર્થીઓ ઉપરોકત નવી સ્કીમમાં જોડાવવા માંગતા હોય તો, તા.૦૧/૧૨/૨૦૨૩ થી તા.૧૫/૦૧/૨૦૨૪ સુધી (૧૧:૦૦ થી ૨:૦૦, ૩:૦૦ થી ૫:૦0 વાગ્યા સુધી–જાહેર રજાઓ સિવાય) એફોર્ડેબલ હાઉસીંગ સેલની કચેરી, ધાસ્તીપુરા, સુરત ખાતેથી સંમતીપત્ર મેળવી જમા કરાવવાનું રહેશે. સંમતીપત્ર આપનાર લાભાર્થીનું નામ મુળ સ્કીમના વેઈટીંગ લીસ્ટમાંથી રદ થવાપાત્ર છે તથા ફરી મૂળ સ્કીમમાં જઈ શકાશે નહિ.

(૨) પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સુરત મહાનગરપાલિકા દ્વારા EWS-II ટાઈપ સ્કીમના આવાસો ફકત કોમ્પ્યુટરાઈઝડ ડ્રો દ્વારા ફાળવવામાં આવે છે તેમજ તેના હપ્તાની રકમ ફકત ડીમાન્ડ ડ્રાફટ/પે ઓર્ડ૨થી એફોર્ડેબલ હાઉસીંગ સેલની કચેરી ખાતે સ્વીકારવામાં આવે છે. આથી જાહેર જનતાએ કોઈપણ ત્રાહિત વ્યકિતની લોભામણી વાતોમાં આવી જઈ ભરમાવું નહિ કે ભરોસો કરવો નહિ કે અન્ય કોઈ ત્રાહિત વ્યકિતઓ સાથે આવાસ બાબતે નાણાંકીય વ્યવહાર કરવો નહિ. જો કોઈ લાભાર્થી અન્ય કોઈ ત્રાહિત વ્યકિતઓ સાથે નાણાંકીય વ્યવહાર કરશે તો તે અંગેની જવાબદારી જે તે લાભાર્થીની રહેશે. જે બાબતે સુરત મહાનગ૨પાલિકાની કોઈ જવાબદારી રહેશે નહિ.

અરજી કરવા માટે જરૂરી શરતો :–
  • અરજદાર ભારતનો નાગરીક તથા પુખ્ત વયના હોવા જોઈએ.
  • અરજદાર અથવા અ૨જદા૨ના પરિવારના કોઈપણ સભ્યના નામે ભારતમાં કોઈપણ જગ્યાએ પાકું મકાન ન હોવું જોઈએ.
  •  અનામત કક્ષા માટે અ૨જી કરનાર અરજદારે સક્ષમ અધિકારીનું જાતિનું પ્રમાણપત્ર આપવાનું રહેશે.
  • આવાસની ફાળવણી કોમ્પ્યુટરાઈઝડ ડ્રો દ્રારા કરવામાં આવશે.
  • અરજી ફોર્મમાંથી શરતો અને વધુ માહિતી મળશે.
  • ડ્રો વખતે આવાસની સંખ્યામાં ફેરફાર સુરત મહાનગરપાલિકાને આધિન રહેશે.
આવાસ યોજના ના ફોર્મ સાથે ના પુરાવા નીચે મુજબ છે પુરાવા ૧) સ્ત્રી અરજદાર નું :- આધાર કાર્ડ , ચૂંટણી કાર્ડ , પાનકાર્ડ ૨) પુરુષ સહ અરજદાર નું :- આધાર કાર્ડ , ચૂંટણી કાર્ડ ,પાનકાર્ડ ૩) રેશનકાર્ડ ૪) ભાડા કરાર (ભાડે રહેતા હોય તો) ૫) વેરા બિલ ૬) બેંક પાસબુક ની નકલ ૭) ૪*૬ નો એક ફોટો (બધા ફેમીલી સાથેનું ફોટો) ૮) કેન્સલ ચેક ૯) ડિમાન્ડ ડ્રાફ્ટ ૧૦) શાળા છોડ્યા નો દાખલો / જન્મ નો દાખલો ૧૧) આવક નો દાખલો / ITR / પેમેન્ટ સ્લીપ /ચાર્ટડ અકાઉન્ટન્ટ સર્ટીફીકેટ (કોઈપણ એક) ૧૨) જાતિ નો દાખલો...( અનામત મા આવતા હોય તો) નોંધ :-(આ દરેક જેરોક્ષ પર ટ્રુ કોપી કરવી )

આ યોજના બાબતે વધુ માહિતી માટે સંપર્ક :- એફોર્ડેબલ હાઉસીંગ સેલ, વરિયાવી બજા૨ પોલીસ ચોકીની સામેની ગલી, ધાસ્તીપુરા, સુરત.

ફોન નં. ૦૨૬૧-૨૪૨૯૫૫૧, ૦૨૬૧-૨૪૨૭૫૫૧.

મુખ્યમંત્રી પ્રોત્સાહન વળતર યોજના હેઠળ - ગુજરાત હાઉસિંગ બોર્ડ અને સલામ ક્લીઅરન્સ સેલની જૂની યોજનામાં 100 % પેનલ્ટી માફી કરવામાં આવેલ છે. આ યોજનામાં ભાગ લેવા માટે નીચેમુજ્બની કાર્યવાહી કરશો અથવા આપેલ નામ્બેર ઉપર સંપર્ક કરશો.

પ્રધાનમંત્રી આવાસની વિવિધ 53 દુકાનો માટે ની ટેન્ડર : 


ફોર્મ ભરવા માટે મુદત લાબવાઈ :

Current recruitment :


*भारत सरकार की विभिन्न योजनाओं और उसका आवेदन कैसे, कहां करें?

▪️ प्रधानमंत्री उज्वला गैस योजना

▪️ आयुष्मान भारत कार्ड योजना

▪️ प्रधानमंत्री विश्वकर्मा योजना लोन

▪️ प्रधानमंत्री मुद्रा लोन

▪️ सुकन्या समृध्दि योजना

▪️ किसान सम्मान निधि योजना

▪️ सोलर रूफटॉप योजना

ऐसी महत्वपूर्ण जानकारी और सभी अपडेट फ्री में पाने के लिए हमारे साथ जुड़े रहे।


Home page  : click here 

                 Follow me to get more such important information. And to stay connected with me, join the channel given below.

WhatsApp Group : Click here 

Telegram channel : Click here 

Download App  for daily update: click here 

Follow on google news : click here

Whatsapp channel : click here

Follow on twitter : click here

टिप्पण्या

Have any doubt ?
तुम्ही माझ्या DNYAN SAGAR -https://www.yogeshjadhave.com या वेबसाईट ला दिलेल्या प्रतिसादाबद्दल धन्यवाद !

Archive

संपर्क फॉर्म

पाठवा